રશિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

સંયુક્ત અરબ અમીરાત બાદ રશિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે. રશિયાના દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વડાપ્રધાનને ભારત અને રશિયાની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને અભૂતપૂર્વરીતે આગળ વધારવા માટે રશિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર (ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયૂ ધ અપોસ્ટલ)થી સન્માનિત કરવામાં આવશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મોદીને ઘણાં મહત્ત્વના સન્માનથી નવાજવામાં આવ્યા છે
On April 12, @narendramodi was decorated with the Order of St Andrew the Apostle for exceptional services in promoting special & privileged strategic partnership between
and
and friendly relations between the Russian and Indian peoples.@mfa_russia @MEAIndia @IndEmbMoscow pic.twitter.com/jUFt5aawxw
— Russia in India (@RusEmbIndia) April 12, 2019
તમને જણાવી દઈએ કે ગત 4 એપ્રિલના રોજ યૂએઈએ પણ વડાપ્રધાન મોદીને પોતાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી નવાજવાનો નિર્ણય લીધો હતો. યૂએઈના ક્રાઉન પ્રિન્સ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ સંબંધોને વધુ મજબૂત કરવામાં મારા મિત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પહેલા દક્ષિણ કોરિયા, સઉદી અરેબિયા અને યૂએનમાં પણ વડાપ્રધાન મોદીને ઘણાં મહત્ત્વના સન્માનથી નવાજવામાં આવ્યા છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2IfaJ8w
and
and friendly relations between the Russian and Indian peoples.
No comments:
Post a Comment