Latest

Sunday, May 12, 2019

બાલાકોટ એરસ્ટ્રાઈક પર મોદી એવું તો શું બોલી ગયા કે ભારે ટ્રોલ થઈ રહ્યા છે?

ટ્રોલ થયા મોદીઃ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ટ્રોલ થવું કોઈ નવી વાત નથી. તાજેતરમાં જ તેમણે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુથી લોકોને તેમને ટ્રોલ કરવાનું એક વધુ કારણ મળી ગયું છે. ધ ન્યુઝ નેશન નામની ટીવી ચેનલને આપેલા એક ઈન્ટરવ્યુમાં મોદીએ વિગતે પાકિસ્તાનના બાલાકોટ પર 26 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલી એર સ્ટ્રાઈક અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે એર સ્ટ્રાઈકના દિવસે હવામાન ખરાબ હતું. પરંતુ તેમણે તેમની સૂઝ વાપરીને કહ્યું કે, “વાદળા આપણા જેટને પાકિસ્તાનના રડારથી છૂપાવવામાં મદદ કરશે.” રડારને વાદળ સાથે કોઈ લેવાદેવા નથી હોતા, તે ગમેતેવી આબોહવામાં પ્લેનને ટ્રેક કરી શકે છે. આવામાં વડાપ્રધાન મોદીની જીભ લપસતા તે ઈન્ટરનેટ પર ભારે ટ્રોલ થઈ રહ્યા છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

PM ‘હાઈ’ લાગે છેઃ

રાહુલ ગાંધીની મજાક ઉડાવવાનો હક ખરો?

ISROને કહેશે સૂર્ય પર રાત્રે સ્પેસક્રાફ્ટ ઉતારજોઃ

ટ્વીટ કેમ ડિલિટ કરવું પડ્યું?

ટાટા સ્કાયની વાત થઈ રહી છે?

આ ચીજ શું દર્શાવે છે?

કોઈ પીએમને સમજાવો રડાર કેવી રીતે ચાલેઃ

આપણને શરમ આવવી જોઈએ કે આ આપણા PM છેઃ

કોંગ્રેસના સોશિયલ મીડિયા ઈન્ચાર્જે કાઢી ઝાટકણીઃ

વડાપ્રધાન તરફથી આવું બેજવાબદાર સ્ટેટમેન્ટ?

રડાર અને દૂરબીનમાં ફરક છેઃ



from Page Array – I Am Gujarat http://bit.ly/2Hfl6aA

No comments:

Post a Comment

Pages