Latest

Monday, May 13, 2019

કેદારનાથ યાત્રા કરવા ન જઈ શકતા હોવ તો આ આરતી સાંભળીને મેળવો યાત્રા કર્યાનું પુણ્ય 🙏

કેદારનાથના દર્શનનું આગવુ મહત્વઃ

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલા કેદારનાથ ધામના કપાટ 9મેથી ખુલી ગયા છે. આ ઉત્તરાખંડના ચાર મુખ્ય હિન્દુ તીર્થ સ્થળમાંથી એક છે. શિવજીના 12 જ્યોતિર્લિંગમાં પણ તેનો સમાવેશ થાય છે. અહીંનું વિશાળ મંદિર 3 હજાર 593 મીટરની ઊંચાઈ પર બનેલુ છે. આ જગ્યાએ દર્શન કરનારા શ્રદ્ધાળુઓને શિવજીનો સાક્ષાતકાર થયાનો અનુભવ થાય છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

કઠિન છે કેદારનાથ પહોંચવુંઃ

કેદારનાથ મુખ્યત્વે બે રસ્તે જવાય છે. પહેલો 14 કિ.મીનો પગપાળા રસ્તો છે જે ગૌરીકુંડથી શરૂ થાય છે. બીજું ત્યાં હેલિકોપ્ટરથી પહોંચી શકાય છે. ગયા વર્ષે 3.99 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી હતી. પથ્થરથી બનેલા આ મંદિર વિષે કહેવાય છે કે તેનું નિર્માણ પાંડવ વંશના જન્મેજય રાજાએ કર્યું હતું. અહીં સ્વયંભૂ શિવલિંગ ખૂબ જ પ્રાચિન છે. અહીં કેદારનાથ દાદાની આરતી ગવાય છે જે સાંભળીને ત્યાંની યાત્રા કર્યા જેટલું જ પુણ્ય મળે છે.

કેદારનાથની આરતીઃ

जय केदार उदार शंकर, भव भयंकर दु:ख हरम्।
गौरी, गणपति, स्कन्द, नन्दी, श्री केदार नमाम्यहम्॥ जय…

शैल सुन्दर अति हिमालय, शुभ्र मन्दिर सुन्दरम्।
निकट मंदाकिनी सरस्वती, जय केदार नमाम्यहम्॥ जय…

उदक कुण्ड है अधम पावन, रेतस कुण्ड मनोहरम्।
हंस कुंड समीप सुन्दर, जै केदार नमाम्यहम्॥ जय…

अन्नपूर्णा सह अपर्णा, काल भैरव शोभितम्।
पांच पांडव द्रोपदी सह, जय केदार नमाम्हयम्॥ जय…

शिव दिगम्बर भस्मधारी, अर्द्ध चन्द्र विभूषितम।
शीश गंगा कंठ फणिपति, जै केदार नमाम्यहम्॥ जय…

कर त्रिशूल विशाल डमरू, ज्ञान गान विशारदम्।
मध्य महेश्वर तुंग ईश्वर, रुद्र कल्प महेश्वरम्॥ जय…

पंच धन्य विशाल आलय, जै केदार नमाम्यहम्।
नाथ पावन हे विशालम्, पुण्यप्रद हर दर्शनम्॥ जय…
जय केदार उदार शंकर, पाप ताप नमाम्यहम्॥

સાંભળો આરતીઃ



from Page Array – I Am Gujarat http://bit.ly/2WHJvdZ

No comments:

Post a Comment

Pages