Latest

Friday, February 20, 2026

મનન કોટકે વલ્લભ ભણસાલીના જીવન-શિક્ષણને શબ્દદેહમાં ઉતાર્યું

મુંબઈ: ચિત્રલેખાના વાઈસ ચૅરમૅન મનન કોટકે વલ્લભ ભણસાલીના જીવન-શિક્ષણને શબ્દદેહમાં ઉતારતા પુસ્તક ‘લાઈફ, બિઝનેસ ઍન્ડ સ્પિરિચ્યુઅલ વિઝડમ-વલ્લભ ભણસાલી’ નામનું પુસ્તક તૈયાર કર્યું છે.જેના વિમોચનનો એક કાર્યક્રમ હમણાં 13 ફેબ્રુઆરી, 2026ના રોજ બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ સ્થિત નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ખાતે યોજાઇ ગયો.કાર્યક્રમનો એક રસપ્રદ ભાગ હતો મનન કોટકનો વલ્લભ ભણસાલી સાથેનો સંવાદ. આ સંવાદની એક ચિત્રમય ઝલક… (તસવીરો: દીપક ધુરી-માનસ સોમપુરા)



from chitralekha https://ift.tt/5xwzNoD
via

No comments:

Post a Comment

Pages