રાજપથ પર પીએમ મોદી

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરેડ સમાપ્ત થયા બાદ જનસમૂહનું અભિવાદન કર્યું. પીએમ દૂર સુધી ચાલતા બેરિકેડ્સ પાસે જઈને લોકોનું અભિવાદન કર્યું. આ પહેલા પણ પીએમ અનેક વખત પ્રોટોકોલ કરી જનતાનું અભિવાદન કરી ચૂક્યા છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
મોદી-મોદીના લાગ્યા નારા

રાજપથ પર ગણતંત્ર દિવસનો કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા જેમને પીએમએ નિરાશ ન કર્યા. તેમણે બેરિકેડ્સ નજીક ચાલતા ચાલતા લોકોનું અભિવાદન કર્યું. મહેમાનોના ગયા પછી પણ પીએમ મોદી રોકાયા હતા. પરેડ જોવા માટે આવેલા લોકો મોદી-મોદીનો જયકાર લગાવી રહ્યા હતા.
પીએમએ લોકોનું અભિવાદન કર્યું

આ પહેલા 15 ઓગસ્ટ પર પીએમએ સ્કૂલના બાળકો પાસે પહોંચી હાથ મિલાવ્યો અને ફોટોગ્રાફ ખેંચ્યા હતા. પીએમએ ગણતંત્ર દિવસ પર ટ્વીટ કરી દેશવાસીઓને શુભકામના આપી. વિદેશયાત્રા દરમિયાન પણ પીએમ મોદી ભારતીય પરિવારજનોને નિરાશ કરતા નથી તેમને જરૂર મળે છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2RdTFQ1
No comments:
Post a Comment